ગોર ખીજડીયાના તમામ ગ્રામજનોને ધરઆંગણે અને ઝડપથી સરકારી યોજનાઓનો લાભ મળે અને એમના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે એવાં ઉમદા હેતુથી જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ગોર ખીજડીયા ગ્રામ પંચાયત દ્વારા ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
સરકારી યોજનાઓના લાભ અને સહાયતાની વ્યક્તિગત અરજીઓનો એક જ દિવસમાં સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે તેવું ગોરખીજડીયા ગ્રામ પંચાયત નાં સરપંચ ગૌતમભાઈ મોરડીયા ની યાદી માં જણાવ્યું છે
•રેશન કાર્ડની લાગતી અરજીઓ
(નામ વધારો,નામ કમી,નામ સુધારો)
•આધાર કાર્ડની લાગતી અરજીઓ
(નામ વધારો,નામ કમી,નામ સુધારો)
•આવક,જાતિ,નોન ક્રીમીલેયર,જાતિનો દાખલાઓ
•પ્રધાનમંત્રી તમામ યોજનાઓ
•આરોગ્યની તમામ સેવાઓ
•અન્ય તમામ યોજનાઓ,સેવાઓ લાભ મળશે
તારીખ ૦૪/૦૬/૨૦૨૨,શનિવાર
સમય સવારે ૧૦ થી બપોરના ૩ વાગ્યા સુધી
સ્થળ પટેલ સમાજ વાડી,ગોર ખીજડીયા
મોરબી: મોરબીના સામા કાંઠે આવેલ વેજીટેબલ રોડ પર ઝઘડો કરી યુવક એક શખ્સે છરી વડે જીવલેણ હુમલો કરતા યુવક ઇજાગ્રસ્ત થયો જ્યા સારવારમાં યુવકનું મોત નિપજતા બનાવ હત્યામા પલટાયો હતો. તેમજ એક વ્યક્તિને પણ ઇજા પહોંચી હતી.
મળતી માહિતી મુજબ શામજીભાઈ પોપટભાઈ ચાવડા (ઉંમર 38) રહે ધરમપુર (મૃતક) તથા જગદીશભાઈ...
મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા હળવદ તાલુકાના ચરાડવા ખાતે લોકોને નોન વોવેન બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સ્વચ્છતા એ આપણા સંસ્કાર છે અને તે આપણી રોજીંદી ટેવોમાં વળાઈને આપણો સ્વભાવ બને તે માટે આ વર્ષે સ્વચ્છતા...
સ્વચ્છતા હી સેવા અભિયાન જનવ્યાપી બની રહ્યું છે ત્યારે મોરબીમાં વિદ્યાર્થીઓ દ્વારા લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવાના હેતુથી માનવ સાંકળ રચવામાં આવી હતી.
સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ સ્વચ્છતાથી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાનમાં વધુને વધુ પ્રમાણમાં જન ભાગીદારી નોંધાય વિવિધ સંસ્થાઓ અપેક્ષિત મંડળો તેમજ...