Monday, September 23, 2024

મોરબીમાં વીસીપરા વાડી વિસ્તારમાં યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં વિસીપરામાં યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. આ મુદ્દે મોરબી સીટી બી ડિવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વીસીપરા વાડી વિસ્તારમાં રહેતા 27 વર્ષીય સિરાજ રસુલભાઇ ભટ્ટીએ ગઈકાલે સવારે તા.12-05-2022 રોજ 08/45 વાગ્યા પહેલા અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લીધો હતો આ ધટનાની જાણ થતા મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ દોડી ગઈ હતી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોય તો તપાસ અધિકારી એચ એમ મકવાણા એ જણાવ્યું હતું જે મૃતક સિરાજને માનસિક બીમારી હોય જેથી ગળેફાંસો ખાઈ અંતિમ પગલું ભર્યું હતું તો સિરાજના લગ્ન ગયેલ છે અને સંતાન ન હોવાની માહિતી મળી હતી જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર