Thursday, September 26, 2024

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી ટિમ દ્વારા નિર્જળા એકાદશી ની પ્રેરણાદાયી ઉજવણી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આજનો દિવસ એટલે એકાદશી જેને આપણે ભીમ અગિયારસ અથવા નિર્જળા એકાદશી તરીકે ઉજવીયે છીએ

ત્યારે આજરોજ મોરબી ખાતે ચકિયા હનુમાનજી મંદિર પાસે જરૂરિયાત મંદ લોકોને કેરીના રસ નું વિતરણ કરાયું જ્યારે આ પાવન દિવસ ની પ્રેરણાદાયી ઉજવણી માં મુસ્કાન વેલ્ફેર સોસાયટી ની ટીમના કવિતા મોદાણી, રંજના સારડા, ક્રિષ્ના કાબરા, રેખા મોર, ચાંદા કાબરા, સહિતની બહેનો જોડાયા હતા.

 

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર