Tuesday, September 24, 2024

મોરબીના શકત શનાળા ખાતે કનેસરાધામનું રામામંડળ યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : મોરબી તાલુકાના શકત શનાળા ખાતે કનેસરાધામના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.

વલમજીભાઈ ત્રિકમજીભાઈ ફેફર અને ભાવિન વલમજીભાઈ ફેફર દ્વારા આયોજીત આ રામામંડળ તા. 08/06/2022 ને બુધવારના રોજ રાત્રે 09 : 00 કલાકે પટેલ સમાજવાડી, શકત શનાળા ખાતે યોજાશે જેથી આ રામામંડળ નિહાળવા સર્વે ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર