Friday, September 20, 2024

મોરબીનાં મહેન્દ્રનગર ખાતે આયુષ્માન કાર્ડ તેમજ ઈ શ્રમ કાર્ડ માટે કેમ્પનું આયોજન કરવામા આવ્યુ છે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીનાં મહેન્દ્રનગર ખાતે આયુષ્માન કાર્ડ તેમજ ઈ શ્રમ કાર્ડ માટે કેંમ્પ યોજાશે મહેન્દ્રનગર ન‍ાં લોકો ને તાલુકા પંચાયત કે સેવાસદન ના ધક્કા ના ખાવા પડે તે માટે આયોજન કરવામાં આવ્યુ છે.

તારીખ 14-03-2022 થી 23-03-2022 સુધી
સમય-સવારે 10:00 થી 5:00 સુધી
એડ્રેસ-શિવ પાન કોર્નર,શિવ મંદિર સામે કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ છે તેવું મનસુખભાઈ શેરસીયા,અનીલભાઈ ચાવડા અને નીલેશભાઈ ધોરીયાણી દ્વારાજણાવાયું છે  ‍

વધુ માહીતી માટે
મનસુખભાઈ શેરસીયા-9825882612
અનીલભાઈ ચાવડા-9879772253
નીલેશભાઈ ધોરીયાણી-9824449029 નો સંપર્ક કરી સકાશે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર