મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના માજી સરપંચ અને સેવાકીય કાર્યો તેમજ ગામના વિકાસકાર્યોમાં મહત્વની ભૂમિકા ભજવનાર સ્વ. અશ્વિનભાઈ બોપલીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે બોપલીયા પરિવાર તેમજ મહેન્દ્રનગર ગામના યુવાનો દ્વારા સત્સંગ સંધ્યા અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.