ગુજરાત પ્રદેશ ભાજપ ના શિસ્ત સમિતિ ના ચેરમેન અને ભાજપ ના આગેવાન અને રાજકોટ ના સાંસદ મોહનભાઈ કુંડારિયા ના હોમ ગ્રાઉન્ડ માં શિસ્ત ના નામે લીરે લીરા ઉડાડવા માં આવી રહિયા છે
મોરબી નગરપાલિકા માં પ્રમુખ કુસુમબેન પરમાર ના પતિ જેને વહીવટી જ્ઞાનની ખામી છે છતાં પોતાની જાત ને પ્રમુખ માની પાલિકા નો વહીવટ કરી રહિયા છે તેમને હમણાં જ વોર્ડ નંબર ૧૧ ના લોકો ની પ્રાથમિક સુવિધા ના નામે રજૂઆત કરનાર વ્યક્તિ ને ગાળા ગાળી કરી માર મારવા ની ઘમકી આપી તેવીજ રીતે પોતાની જાત ને દેશ ભક્ત કહેવનાર અજય લોરિયા એ બેફામ વાણી વિલાસ કરી ભાજપ પક્ષ ની વિચારધારા ને બદનામ કરેલ છે એક જમીન પ્રકરણ માં પોતાની ભૂમિકા ના આક્ષેપ ની સામે સોશ્યલ મીડિયા માં ના બોલી શકાય કે ના સાભળી શકાય તેવા અપ સબ્દ નો માળો ચલાવી ભાજપ ની આબરૂ નું લીલામ કરેલ છે ત્યારે મોરબી માં રહેતા ભાજપ ના શિસ્ત સમિતિ ના ચેરમેન એવા રાજકોટ ના સાંસદ અને મોરબી ના રહેવાસી મોહનભાઈ કુંડારિયા આં બાબત પર શું ખુલાસો કરે છે તે પ્રજા જાણવા માંગે છે
જિલ્લા પંચાયત ના બાંધ કામ સમિતિ ના ચેરમેન અને મોરબી નગર પાલિકા ના પ્રમુખ ના પતિ બેફામ વાણી વિલાસ સાથે ગાળો અને ઘમકી આપી પ્રજા ને ડરાવવા ના પ્રયત્ન કરે છે ત્યારે આ મોરબી ના રહેવાસી અને રાજકોટ ના સાસંદ અને ભાજપ શિસ્ત સમિતિ ના ચેરમેન મોહન ભાઇ કુંડારિયા આં બાબતે ભાજપ ની નીશિસ્ત તોડતા અને પ્રજા ને ગાળા ગાળી કરતા લોકો સામે શું પગલાં લેશે એ પ્રજા જોવા માંગે છે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી ની પ્રેસ યાદી જણાવે છે.
મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ -૨ ડેમના રીપેરીંગ તથા ગેટ બદલવાની કામગીરી માટે આગામી તારીખ ૨૩-૦૪-૨૦૨૫ ને બુધવારના રોજ બપોરના ૦૪:૦૦ કલાકે બે દરવાજા બે ફુટ ખોલવામાં આવશે અને ડેમમાંથી ૧૪૫૬ ક્યુસેક પાણીનો પ્રવાહ પસાર કરવામાં આવશે.
જ્યારે સિંચાઇ વિભાગ દ્વારા નિચાણવાળા વિસ્તારોમાં આવતા ગામનો લોકોને નદીના પટમાં...
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ ધામ-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે ત્યારે મોરબીના ઘુંટું ગામના અગ્રણી વિનોદભાઈ કૈલા દ્વારા તેમના પુત્ર યશના ૧૫માં જન્મદીનની ઉજવણી સદાવ્રતમા મહાપ્રસાદ યોજી કરી હતી.
આ તકે યશ કૈલા, જાદવજીભાઈ કૈલા (દાદા), અનસોયાબેન...