તા. 23-24 માર્ચ 2022 ના રોજ યોજાવા જઈ રહ્યું છે. અહીં કુંદન, ડાયમંડ અને વિલંદી આભૂષણોનું અદ્ભૂત સિલેકશન પ્રદર્શિત થયું. તેમનું બ્રાઇડલ કલેકશન ખાસ આજ ની મોડર્ન ઇન્ડિયન બ્રાઈડનાં લૂકની શોભા વધારે તેવું છે. અહીં ઇન્ડિયન લૂક માટે પરંપરાગત ડિઝાઇન્સ અને આધુનીક લૂક માટે ટ્રેન્ડી મોડર્ન ડિઝાઇન્સનું અનેરું કલેકશન પ્રસ્તુત રહેશે. હર પ્રસંગ ને અનુરૂપ આભૂષણો અને કસ્ટમાઈઝડ ડિઝાઇન્સ ના અદ્દભુત કલેક્શન માટે મોરબીની કલાપ્રેમી જનતાને હાર્દિક નિમંત્રણ છે.
આ એક્ઝિબિશન બુધવાર – ગુરુવાર, તા. 23-24 માર્ચ ના સવારે 10:30 થી સાંજે 08:30 સુધી હરભોલે હૉલ પર શરૂ રહેશે. અહીં કોરોના માટેનાં તમામ પ્રોટોકૉલ્સનું ધ્યાન રાખવામાં આવશે.
મોરબીના ત્રાજપર ખારી રામજી મંદિર પાસે શેરીમાં જાહેરમાં જુગાર રમતા એક મહિલા સહિત પાંચ ઇસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ અત્રેના સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી-૨ ત્રાજપર ખારી રામજી મંદિર પાસે શેરીમાં...
મોરબી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી જિલ્લા સંસ્કાર ભારતી ગુજરાત સંલગ્ન ડો. હેડગેવાર સ્મારક સમિતિ - મોરબી શાખા દ્વારા લાલબાગ ઉપનગર પરશુરામ વસ્તી બૌદ્ધનગર ( નજરબાગ સામે - ફિલ્ટર હાઉસ) ખાતે તારીખ 12 મેં સોમવારે ભગવાન બુદ્ધ પૂર્ણિમા નાં રોજ 15માં "ગૌતમ બુદ્ધ" બાલ સંસ્કાર કેન્દ્ર નો વિધીવત પ્રારંભ થયો.
આ...