૩૧ ડિસેમ્બર,૨૦૨૫ ના રોજ એક ૬૦ વર્ષના દર્દી આયુષ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં આવ્યા, જ્યારે દર્દી ઈમરજન્સી વિભાગમાં આવ્યા ત્યારે તેઓ બેભાન હાલતમાં હતા અને તેમનું ઓક્સિજન લેવલ માત્ર ૫૮% હતું. ડો. સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા તપાસ કરતા જણાયું કે...
જલારામ ધામ ખાતે શુધ્ધ ઘી ના અડદીયા, બદામપાક, ગુંદરપાક, વિવિધ પ્રકારની ચીકીનુ રાહતદરે વિતરણ અવિરત ચાલુ
મોરબી : પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી જલારામ ધામ દ્વારા સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટેકાદેર શુધ્ધ તેલ માંથી બનેલ ઉંધિયા વિતરણ નુ આયોજન...
રાજ્ય સરકાર દ્વારા જાહેર સુરક્ષા, આરોગ્ય તથા નગર આયોજન સંબંધિત વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે નિર્ધારિત કરાયેલ નિયમો તથા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (S.O.P) અંતર્ગત મોરબી મહાનગરપાલિકા ની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા મોરબી શહેર વિસ્તારમાં આવેલી વિવિધ જાહેર તથા વ્યાવસાયિક સંસ્થાઓની...
મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત "એક શાળા એકવાર નો કાર્યક્રમ" અંતર્ગત શકત શનાળા પ્લોટ શાળાના વિદ્યાર્થીઓને શ્રીમદ રાજચંદ્ર લાઇબ્રેરી ની મુલાકાત લેવડાવવામાં આવી.
મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને લાઇબ્રેરીમાં રહેલ વિવિધ પુસ્તક તથા લાઇબ્રેરીમાં થતી વિવિધ કામગીરી અંગે જાણકારી આપવામાં આવી. તેમજ મુલાકાત...
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં રહેલા અમેરિકાના અબજોપતિ જેફ બેઝોસ, એલન મસ્ક અને વોરેન બફેટની આવકવેરા સંબંધિત માહિતી લીક થઈ છે. તેમાં દાવો કરવામાં...
હાલમાં, આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ સરકારી દસ્તાવેજ બન્યું છે. નવું સિમકાર્ડ મેળવવાથી લઈને નવી નોકરી મેળવવી તેમજ ઘર લેવા માટે પણ આધાર કાર્ડ જરૂરી છે. સરળ શબ્દોમાં કહીએ તો,...
આ વર્ષથી યુએસ સરકાર તેના નાગરિકોના ઓળખપત્રોને આઇફોનમાં ડિજિટલ પર એપ્લિકેશનમાં સંગ્રહિત કરવાની મંજૂરી આપશે એટલું જ નહીં, પરંતુ એરપોર્ટ તપાસમાં પણ મદદ કરશે....